________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦ ]
| [ મોક્ષશાસ્ત્ર ૧0 યોજન ઊંચે સૂર્યો છે; સૂર્યોથી ૮૦ યોજન ઊંચે ચંદ્રમાઓ છે; ચંદ્રમાંથી ૪ યોજના ઊંચે ૨૭ નક્ષત્રો છે; નક્ષત્રોથી ૪ યોજન ઊંચે બુધનો ગ્રહ, તેનાથી ૩ યોજન ઊંચે શુક્ર, તેનાથી ૩ યોજન ઊંચે બૃહસ્પતિ, તેનાથી ૩ યોજન ઊંચે મંગળ અને તેનાથી ૩ યોજન ઊંચે શનિ છે; એ પ્રમાણે પૃથ્વીથી ઊંચે ૯00 યોજન સુધી જ્યોતિષીમંડળ છે; તેનો આવાસ મધ્યલોકમાં છે. [અહીં ૨000 કોસનો યોજન ગણવો.] | ૧૨
જ્યોતિષી દેવોનું વિશેષ વર્ણન મેરુfક્ષા નિત્યતિયો નૃનોવા રૂપા અર્થ:- ઉપર કહેલા જ્યોતિષી દેવો મેરુ પર્વતને પ્રદક્ષિણા દઈને મનુષ્યલોકમાં હમેશાં ગમન કરે છે. (અઢી દ્વીપ અને બે સમુદ્રને મનુષ્યલોક કહેવામાં આવે છે.) || ૧૩/
તેનાથી થતો કાળવિભાગ
તરૂત: વનિવિમાT: ૨૪ ા અર્થ:- ઘડી, કલાક, દિવસ, રાત, વગેરે વ્યવહારમાળનો વિભાગ તે ગતિશીલ જ્યોતિષી દેવો દ્વારા કરવામાં આવે છે.
ટીકા કાળ બે પ્રકારના છે -નિશ્ચયકાળ અને વ્યવહારમાળ. નિશ્ચયકાળનું સ્વરૂપ પાંચમા અધ્યાયના રરમા સૂત્રમાં આવશે. આ વ્યવહારકાળ નિશ્ચયકાળને બતાવનારો છે. | ૧૪TI
સ્થિર જ્યોતિષી દેવોનું સ્વરૂપ
વહરવરિશ્યતા: ૨૬ અર્થ:- મનુષ્યલોક (અઢી દ્વીપ) ની બહારના જ્યોતિષી દેવો સ્થિર છે.
ટીકા
અઢી દ્વીપની બહાર અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. તેના ઉપરના (એટલે કે છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર પર્વતના) જ્યોતિષી દેવો સ્થિર છે. | ૧૫ ના
આ રીતે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી એ ત્રણ પ્રકારના દેવોનું વર્ણન પૂરું થયું. હવે ચોથા પ્રકારના- વૈમાનિક દેવોનું સ્વરૂપ કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com