________________
શરૂમાં
શરૂમાં
|
કોસ
9 |
*
|
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨પર ]
મોક્ષશાસ્ત્ર (૩) ભરત-ઐરાવત ક્ષેત્રના મ્લેચ્છખંડો તથા વિજ્યાદ્ધ પર્વતની શ્રેણીઓમાં અવસર્પિણી કાળમાં ચતુર્થ (દુષમ-સુષમા) કાળની શરૂઆતથી તે અવસર્પિણીના અંત સુધી પરિવર્તન થાય છે અને ઉત્સર્પિણી કાળમાં ત્રીજા (દુષમ-સુષમા) કાળના આદિથી તે ઉત્સર્પિણીના અંત સુધી પરિવર્તન થાય છે. તેમાં આર્યખંડોની માફક છએ કાળોનું પરિવર્તન થતું નથી અને તેમાં પ્રલયકાળ પણ હોતો નથી.
(૪) ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યોનું આયુષ્ય તથા ઊંચાઈ આરો આયુષ્ય
ઊંચાઈ (કાળ) અંતમાં
અંતમાં ૧ | ૩ | પલ્ય | ૨ | પલ્ય | ૩ | કોસ || ૨ | કોસ ૧ | પલ્ય ૨ | પલ્ય | ૨ કોસ ૧ | કોસ પથ કોટી પૂર્વ | ૧
|| પOO| ધનુષ્ય ૧ | કોટી પૂર્વ ૧૨૦ વર્ષ ૫૦૦ ધનુષ્ય | ૭ | હાથ | ૨૦ | વર્ષ | ૧૨૦ વર્ષ | ૭ હાથ | ૨ | હાથ | ૨૦ | વર્ષ ૧૫ વર્ષ
હાથ | ૧ | હાથ
મનુષ્યનો આહાર કાળ આહા૨
ચોથા દિવસે બોર જેટલો એકાંતરા બેડા (ફળ) જેટલો , ત્રીજા કાળ સુધી ભરત-ઐરાવત એકાંતરા આમળા જેટલો
ક્ષેત્રમાં ભોગભૂમિ હોય છે. રોજ એક વાર ૫ ઘણી વાર ૬. અતિ પ્રચુર વૃત્તિ, મનુષ્ય નગ્ન, માછલાં વગેરેનો આહાર, મુનિ-શ્રાવકનો અભાવ, ધર્મનો નાશ. || ૨૭ ||
અન્યભૂમિઓની કાળઅવસ્થા તાખ્યામપુરા મૂમયોગવસ્થિતી: તા ૨૮ || અર્થ:- ભરત અને ઐરાવત સિવાયના બીજાં ક્ષેત્રો એક જ અવસ્થામાં રહે છે-તેમાં કાળનું પરિવર્તન હોતું નથી. તે ૨૮ /
=
૨
૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com