SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [ ૨૫૧ અ. ૩ સૂત્ર ૨૭ ] મહાહિમવત્ કુલાચલ ૪. ૫. હરિક્ષેત્ર ૬. નિષધ કુલાચલ ૭. વિદેહક્ષેત્ર ૮. નીલ કુલાચલ ૯. રમ્યક્ષેત્ર ૧૦. રુકિમકુલાચલ ૧૧. ઔરણ્યક્ષેત્ર ૧૨. શિખરી કુલાચલ ૧૩. ઐરાવત ક્ષેત્ર ૪૨૧૦ ૧૯ ૮૪૨૧૯ ૧૬૮૪૨È ૨૦૦ X ૪૦૦ ૩૩૬૮૪૯ ૧૬૮૪૨હે ૮૪૨૧૯ X ૪૨૧૦-૧૯ ૨૦૦ ૨૧૦૫૯ X ૧૦૫૨ ૧૯ ૧૦૦ X ૪૦૦ અર્થ:- છ કાળવાળી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ઐરાવતક્ષેત્રમાં જીવના અનુભવાદિમાં વૃદ્ધિ-હાનિ થતી રહે છે. ટીકા ૫૦ X ૧૦૦ X ૧૦૦ X ૫૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com X ૫૨૬૯ X [ કુલાચલનો અર્થ પર્વત સમજવો] ।। ૨૬ ।। ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાળચક્રનું પરિવર્તન भरतैरावतयोर्वृद्धिहासौ षट्समयाभ्यामुत्सर्पिण्यवसर्पिणीभ्याम् ।। २७ ।। ભરત અને ૨૫ X (૧) વીસ ક્રોડા ક્રોડી સાગરને એક કલ્પકાળ કહેવામાં આવે છે, તેના બે ભેદ છેઃ ૧. ઉત્સર્પિણી–જેમાં જીવોનાં જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે અને ૨. અવસર્પિણીજેમાં જીવોનાં જ્ઞાનાદિનો ઘટાડો થાય છે. અવસર્પિણીના છ ભેદ છે: ૧. સુષમસુષમા, ૨. સુષમા, ૩. સુષમદુષમા, ૪. દુષમસુષમા, ૫. દુષમા અને ૬. દુષમદુષમા. આવી રીતે ઉત્સર્પિણીના પણ દુષમદુષમાથી શરૂ કરીને સુષમસુષમા સુધી છ ભેદ સમજવા. (૨) ૧. સુષમસુષમાનો કાળ ચાર ક્રોડાક્રોડી સાગ૨, ૨. સુષમાનો ત્રણ ક્રોડાક્રોડી સાગર, ૩. સુષમદુષમાનો બે ક્રોડાક્રોડી સાગ૨, ૪. ક્રુષમસુષમાનો એક ક્રોડાક્રોડી સાગરમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછા, પ. દુષમાનો એકવીસ હજાર વર્ષ અને ૬. દુષ્ટદુષમા ( –અતિદુષમા ) નો એકવીસ હજાર વર્ષ છે. ભરત-ઐરાવત ક્ષેત્રમાં આ છ ભેદોવાળું પરિવર્તન થયા કરે છે. અસંખ્યાત અવસર્પિણી વીતી ગયા પછી એક હુંડાવસર્પિણી કાળ આવે છે. હાલ હુંડાવસર્પિણી કાળ ચાલે છે.
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy