________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[૨૭]
યાકૌ પરંપરા અતિ માનિ ‘કરતૂતિ કરૈ, તેઈ મહા મૂઢ ભવસિંધુનેે પરંતુ હૈં ।। ૮૬।। કારણ સમાન કાજ સબ હી બખાનતુ હૈ, યાતૅ પરક્રિયા માંહિ પરકી ધણિ હૈ I યાહિ તેં અનાદિ દ્રવ્ય ક્રિયા તો અનેક કરી, કછુ નાહિં સિદ્ધિ ભઈ જ્ઞાનકી પરિણ હૈ । કરમકો વંસ જામૈ જ્ઞાનકો ન અંશ કોઉ, બઢે ભવવાસ મોક્ષપંથકી હણિ હૈ 1 યાતૅ પરક્રિયા તો ઉપાદેય ન કહી જાય, તાતેં સદા કાલ એક બંધ કી ઢરિણ હૈ ।। ૮૭।। પરાધીન બાધાયુત બંધકી કરૈયા મહા, સદા વિનાસીક જાકૌ એસો હી સુભાવ હૈ । બંધ, ઉછૈ, રસ, ફ્લુ જીમૈ ચાવૈં એકરૂપ, શુભ વા અશુભ ક્રિયા એક હી લખાવ હૈ । કરમકી ચેતનામેં કૈસ મોક્ષપંથ સû, માને તેઈ મૂઢ હીએ જિનકે વિભાવ હૈ । જૈસો બીજ હોય તાકૌ તૈસો ફ્લ લાગૈ જહાં, યહ જગ માંહિ જિન આગમ કહાવ હૈ ।।૮૮।।
શુભોપયોગના સંબંધમાં સમ્યગ્દષ્ટિની કેવી માન્યતા હોય છે?
(૧૫ )–શ્રી પ્રવચનસાર ગાથા ૧૧ તથા ટીકામાં ધર્મ પરિણત જીવના શુભોપયોગને શુદ્ધોપયોગથી વિરુદ્ધ શક્તિ સહિત હોવાથી સ્વકાર્ય (ચારિત્રનું કાર્ય ) કરવાને માટે અસમર્થ કહેલ છે, હેય કહેલ છે. આથી એમ સિદ્ધ થાય છે કે-જ્ઞાની (ધર્મી) ના શુભ ભાવમાં પણ, કિંચિત્ માત્ર પણ શુદ્ધિનો અંશ નથી, નિશ્ચયનયે તે વીતરાગ ભાવરૂપ મોક્ષમાર્ગ નથી-બંધમાર્ગ જ છે, પણ જ્ઞાનીને ( ધર્મીને ) શુભભાવ હૈયબુદ્ધિએ હોવાથી તેને વ્યવહારનયે વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે.
પ્રશ્ન:- કઈ અપેક્ષાએ તે કથન કર્યું છે?
ઉત્ત૨:- વ્યવહાર ચારિત્રની સાથે નિશ્ચય ચારિત્ર હોય તો તે (શુભભાવ ) નિમિત્તમાત્ર છે એટલું જ્ઞાન કરાવવાની અપેક્ષાએ તે કથન છે.
૧ કરસ્તૃતિ = શુભરાગની ક્રિયા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com