________________
[ ૬૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૧૯-૨૦] આદિની માફક તેમાં કાળનો અસંબંધ નથી તથા બુદ્ધિ-મેધાદિની માફક વિષયનો અસંબંધ તેમાં નથી. ૧૮.
ન કુરનિન્દ્રિયાખ્યામાં 337 અર્થ વ્યંજનાવગ્રહ [ a[: નિજિયાખ્યાન્] નેત્ર અને મનથી [૧] થતો નથી.
ટીકા મતિજ્ઞાનના ૨૮૮ ભેદ ૧૬ મા સૂત્રમાં આપ્યા છે. અને વ્યંજનાવગ્રહ ચાર ઇંદ્રિયો દ્વારા થાય છે તેથી તેના બહું, બહુવિધ આદિ ૧૨ ભેદ ગણાતાં ૪૮ ભેદ થાય છે; એ રીતે મતિજ્ઞાનના ૩૩૬ પ્રભેદ થાય છે. ૧૯.
શ્રુતજ્ઞાનનું વર્ણન, ઉત્પત્તિનો ક્રમ તથા તેના ભેદ
શ્રુતં મતપૂર્વ કેયનેવાલશમેવમો ૨૦ ના અર્થ-[ શ્રુતમ્ ] શ્રુતજ્ઞાન [ મતિપૂર્વ ] મતિજ્ઞાન પૂર્વક હોય છે- અર્થાત મતિજ્ઞાન પછી થાય છે; તે શ્રુતજ્ઞાન [દ્રયને વશમેન્] બે, અનેક અને બાર ભેદવાળું છે.
(૧) સમ્યજ્ઞાનનો વિષય ચાલે છે [ જુઓ, સૂત્ર ૯ ] માટે આ સમ્યકશ્રુતજ્ઞાનને લગતું સૂત્ર છે- એમ સમજવું. મિથ્યાશ્રુતજ્ઞાન સંબંધમાં ૩૧મું સૂત્ર છે.
(૨) શ્રુતજ્ઞાન- મતિજ્ઞાનથી ગ્રહણ કરવામાં આવેલા પદાર્થથી, તેનાથી જુદા પદાર્થને ગ્રહણ કરનારું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. તેનાં દષ્ટાંતો:
૧-સદગુરુનો ઉપદેશ સાંભળી, આત્માનું યથાર્થ જ્ઞાન થવું–તેમાં ઉપદેશ સાંભળવો તે મતિજ્ઞાન છે, પછી વિચાર કરી આત્માનું ભાન પ્રગટ કરવું
તે શ્રુતજ્ઞાન છે. ૨-શબ્દથી ઘટાદિ પદાર્થોનું જાણવું-તેમાં “ઘટ' શબ્દ સાંભળવો તે મતિજ્ઞાન
છે અને તે ઉપરથી ઘડા પદાર્થનું જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે. ૩-ધૂમાડાથી અગ્રિનું ગ્રહણ કરવું-તેમાં ધૂમાડો આંખે દેખી જ્ઞાન થયું તે
મતિજ્ઞાન છે અને ધૂમાડા ઉપરથી અગ્નિનું અનુમાન કરવું તે શ્રુતજ્ઞાન છે. ૪-એક માણસ “વહાણ” એવો શબ્દ સાંભળે છે, તે મતિજ્ઞાન છે. પૂર્વે વહાણના ગુણો સાંભળ્યા અથવા વાંચ્યા હતા તે સંબંધી [ “વહાણ ” શબ્દ સાંભળી] જે વિચારો ઉત્પન્ન કરે છે તે વિચારો શ્રુતજ્ઞાન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com