________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૬) શાસ્ત્રનું સ્વરૂપઃ- જેમાં અનેકાન્તરૂપ સાચા જીવાદિ
તત્ત્વોનું નિરૂપણ છે તથા જે સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દેખાડે છે તે જૈનશાસ્ત્રો છે.
(મોક્ષમાર્ગ પ્રપાનું રર૮) નવ દેવ - અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય,
સર્વસાધુ, જિનધર્મ, જિનવચન, જિનપ્રતિમા, જિનમંદિર, એ નવ દેવ
મંગલ- શ્રી અરહંતાદિક જ પરમ મંગલ છે તેમાં
ભક્તિભાવ થતાં પરમ મંગલ થાય છે. મંગ એટલે સુખ તેને લાતિ એટલે આપે અથવા “મ” એટલે પાપ તેને
ગાળે તે મંગળ છે. અહત ભગવાન ૧૮ દોષ રહિત છે. તે દોષનાં નામ:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com