________________
કળશ-૧૫૫
તે પુરુષો ‘સ્વયં વેદ્યતે' સ્વયં એવો અનુભવ કરે છે કે યત્ વતં જ્ઞાન પુષા પા વ વેતના' (યત્) જે કારણથી (સવાં જ્ઞાનં) શાશ્વત છે જે જ્ઞાન (પા) એ જ (વા વેવના) જીવને એક વેદના છે (વ) નિશ્ચયથી; ‘અન્યાાતવેતના વ્ ન ભવેત્' (અન્યા) આને છોડીને જે અન્ય (આતિવેદના વ) કર્મના ઉદયથી થઈ છે સુખરૂપ અથવા દુઃખરૂપ વેદના તે, (ન ભવેત્ જીવને છે જ નહિ. જ્ઞાન કેવું છે ? ‘’ શાશ્વત છે – એકરૂપ છે. શા કારણે એકરૂપ છે ? નિર્દેવોતિવેદ્યવેવતાત્' (નર્મદ્રોત્તિ) અભેદપણાથી (વેદવે) જે વેદે છે તે જ વેદાય છે એવું જે (વત્તાત્) જીવ સામર્થ્ય, તેના કારણે. ભાવાર્થ આમ છે કે – જીવનું સ્વરૂપ જ્ઞાન છે, તે એકરૂપ છે. જે સાતા-અસાતા કર્મના ઉદયે સુખદુઃખરૂપ વેદના થાય છે તે જીવનું સ્વરૂપ નથી; તેથી સમ્યગ્દષ્ટિ જીવને રોગ ઊપવાનો ભય હોતો નથી. ૨૪-૧૫૬.
કારતક વદ ૮, શનિવાર તા. ૦૩-૧૨-૧૯૭૭. કળશ-૧૫૬, પ્રવચન-૧૬૫
‘કળશટીકા’ શ્લોક-૧૫૬.
एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्धी: कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति । । २४-१५६ । ।
૫૩
આહા..હા...! ધર્મીજીવની વ્યાખ્યા છે. નિર્જરા અધિકાર' છે ને ? જેને આ ભગવાનઆત્મા ધ્રુવસ્વરૂપ બિરાજમાન છે) એને રાગ અને પરથી ભિન્ન જાણી અને ચૈતન્ય શુદ્ધ આનંદસ્વરૂપ પ્રભુ ! એનું જેને વેદન અનુભવ છે તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ અને ધર્મી કહે છે. આહા..હા...!
—
અજ્ઞાનીને અનાદિથી પુણ્ય અને પાપના રાગભાવ (થાય છે) એનું એને વેદન છે, એનો એને અનુભવ છે. શરીર ને પૈસા કે આબરૂ કે સ્ત્રીનું શરીર કે પુરુષનું શરીર (હોય) એનો કોઈને અનુભવ નથી. એ તો પ૨ જડ પદાર્થ) છે. અજ્ઞાનીને પુણ્ય અને પાપના રાગ અને