SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ કિલશામૃત ભાગ-૫ આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન છે તેનો સ્વામિ થાય ત્યારે તેને કર્મ ટળે અને ત્યારે તેને પવિત્રતા પ્રગટ થાય. ૧૭૮ (કળશ પૂરો) થયો. હવે છેલ્લો શ્લોક. બંધ અધિકારનો હવે છેલ્લો શ્લોક છે. બંધ (અધિકાર) પૂરો થાય છે, પછી મોક્ષનો અધિકાર (શરૂ થશે). (मन्दाक्रान्ता रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्यं बन्धं विधिधमधुना सद्य एव प्रणुद्य । ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत् तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति ।।१७-१७९ ।। ખંડાન્વય સહિત અર્થ – તિર્ જ્ઞાનજ્યોતિઃ તત્ સદ્ધમ્ પતર્ જ્ઞાનજ્યોતિ:) આ જ્ઞાનજ્યોતિ અર્થાત્ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્ય વસ્તુ તત્ સત્ર) પોતાના બળપરાક્રમ સાથે એવી પ્રગટ થઈ કે “યત્સ્ય પ્રસરમ્ પર: : પિ ન ચાવૃતિ ' (વે) જેથી (મસ્ય પ્રસર) શુદ્ધ જ્ઞાનના લોક-અલોકસંબંધી સકળ શેયને જાણવાના પ્રસારને (કપર: વ: પિ) અન્ય કોઈ બીજું દ્રવ્ય (ન આવૃતિ) રોકી શકતું નથી. ભાવાર્થ આમ છે કે – જીવનો સ્વભાવ કેવળજ્ઞાન-કેવળદર્શન છે, તે જ્ઞાનાવરણાદિ કર્મબંધ દ્વારા આચ્છાદિત છે; એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે, વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે. આવું શુદ્ધ સ્વરૂપ જીવને ઉપાદેય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ ? “ક્ષણિતિમિર' (ક્ષપિત) વિનાશ કર્યો છે (નિમિ) જ્ઞાનાવરણ-દર્શનાવરણકર્મ જેણે, એવી છે. વળી કેવી છે ? “સાધુ સર્વ ઉપદ્રવોથી રહિત છે. વળી કેવી છે ? “IRUIનાં રાહીના ૩યં તારયત્' (IUIનાં) કર્મબંધના કારણ એવા જે (રા+Iીનામ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ, તેમના (૩યં પ્રગટપણાને (તાર) મૂળથી જ ઉખાડતી થકી. કેવી રીતે ઉખાડે છે ? “ ” નિર્દયપણાની માફક વળી શું કરીને એવી થાય છે ? “&ાર્ય વજું કશુના સ: પુર્વ પ્રભુ' (ાર્ય રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં થાય છે એવા, (વન્ધ) ધારાપ્રવાહરૂપ થનારા પુદ્ગલકર્મના બંધને (સદ: વ) જે કાળે રાગાદિ મટ્યા તે જ કાળે (DU) મટાડીને કેવો છે બંધ ? “વિવિધY' જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઈત્યાદિ અસંખ્યાત લોકમાત્ર છે. કોઈ વિતર્ક કરશે કે આવું તો દ્રવ્યરૂપ વિદ્યમાન જ હતું. સમાધાન આમ છે કે (પુના) દ્રવ્યરૂપ જોકે વિદ્યમાન જ હતું તોપણ પ્રગટરૂપ, બંધને દૂર કરતાં થયું. ૧૭–૧૭૯.
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy