SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર કિલશામૃત ભાગ-૫ (E: માત્મા) આ આત્મા અર્થાતુ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય તે (માત્માનું સમુતિ, અનાદિ કાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો તોપણ આ અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો, ચેન) જે સ્વરૂપની પ્રાપ્તિના કારણે (સાત્મન પૂર્નતિ) પરદ્રવ્ય સાથે સંબંધ છૂટ્યો, પોતા સાથે સંબંધ રહ્યો. કેવો છે ? “મૂનિતવ:' (૩મૂનિત) મૂળ સત્તાથી દૂર કર્યો છે (વસ્થ:) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ જેણે, એવો છે. વળી કેવો છે? “મવાનું જ્ઞાનસ્વરૂપ છે. કેવી રીતે અનુભવે છે? ‘નિર્મર વહQÍસંવિદ્યુત નિર્મર) અનંત શક્તિના પુંજરૂપે (4) નિરંતર પરિણમે છે એવું જે પૂU સ્વરસથી ભરેલું (સિંવિત) વિશુદ્ધ જ્ઞાન, તેની સાથે યુd) મળેલું છે એવા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. વળી કેવો છે આત્મા? “રૂમામ્ વહુનીવસન્તતિમ્ સમન્ ૩દ્ધર્તુળામ: (રૂમી...) કહ્યું છે સ્વરૂપ જેમનું એવા છે (વહુમાવી બહુભાવ અર્થાત્ રાગ-દ્વેષ-મોહ આદિ અનેક પ્રકારના અશુદ્ધ પરિણામ, તેમની સાતિમ્) સંતતિને અર્થાત્ પરંપરાને સમ) એક જ કાળે (ઉદ્ધર્તામ:) ઉખાડીને દૂર કરવાનો છે અભિપ્રાય જેનો, એવો છે. કેવી છે ભાવસંતતિ? “તમૂનાં પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેનું એવી છે. શું કરીને ? ‘હિન વત્ની તત્ સમ પદ્રવ્ય વૃત્તિ માત્નોગ્ય વિવેચ્ચ' (નિ ) નિશ્ચયથી (તો) જ્ઞાનના બળથી (ત) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ (સમગ્ર પદ્રવ્ય) એવી છે જેટલી પુદ્ગલદ્રવ્યની વિચિત્ર પરિણતિ તેને, (રૂતિ ગાત્રોચ્ચે) પૂર્વોક્ત પ્રકારે વિચાર કરી, (વિવેચ્ચે) શુદ્ધ જ્ઞાનસ્વરૂપથી ભિન્ન કરી છે. ભાવાર્થ આમ છે કે – શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે, અન્ય સમસ્ત પરદ્રવ્ય હેય છે. ૧૬-૧૭૮. इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकाम: समम्। आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति ।।१६-१७८ ।। આહા...હા...! “આ આત્મા અર્થાતુ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય...” આ...હા..હા...! વસ્તુ છે ને એ ? વસ્તુ છે તો અસ્તિ છે ને ? આહા...હા...! સમજાણું કાંઈ ? બેનમાં આવ્યું છે ને એ ? જીવ જાગતો ઊભો છે ને ! કાલે (એક) છોડી ત્યાં બોલી હતી. છોડી બોલતી હતી, જીવ જાગતો ઊભો છે તે ક્યાં જાય ? જરૂર પ્રાપ્ત થાય. એમ કાલે ત્યાં અંદર ઓરડીમાં આવીને બોલી હતી. છ-સાત વર્ષની હશે ? કેટલા વર્ષની છે ? પાંચ વર્ષની, લ્યો ઠીક ! પાંચ વર્ષની આમ બોલી હતી. અહીં હશે કે નહિ ? આવી હશે. જીવ જાગતો ઊભો છે તે ક્યાં જાય ? પાંચ વર્ષની છોડી) બોલતી હતી ! એની બાએ શીખવ્યું હોય. આ...હા......!
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy