SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ કિલશામૃત ભાગ-૫ ખંડાન્વય સહિત અર્થ – “સમી સા: નિને મહિનિ વૃતિમ્ વિ ન વધ્વન્તિ’ (મી સન્ત:) સમ્યગ્દષ્ટિ જીવરાશિ (નિને હિગ્નિનિજ મહિનામાં અર્થાત્ પોતાના શુદ્ધ ચિતૂપ સ્વરૂપમાં, (પૃતિમ્) સ્થિરતારૂપ સુખને વિહં ન વદન્તિ) કેમ ન કરે ? અર્થાત્ સર્વથા કરે. કેવો છે નિજ મહિમા ? “શુદ્ધજ્ઞાનયને” (શુદ્ધ) રાગાદિ રહિત એવા (જ્ઞાન) ચેતનાગુણનો (પ) સમૂહ છે. શું કરીને ? તત્ સવે નિશ્ચય ’ (ત) તે કારણથી (સચ્છિ નિશ્ચયમ) સમ્યક્ નિશ્ચયને અર્થાત્ નિર્વિકલ્પ વસ્તુમાત્રને (મ્પિ ) જેવી છે તેવી અનુભવગોચર કરીને. કેવો છે નિશ્ચય ? “મ ાવ () નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે, (વ) નિશ્ચયથી. વળી કેવો છે ? “ નિશ્ચમ્પમ્ સર્વ ઉપાધિથી રહિત છે. “યત્ સર્વત્ર અધ્યવસાનમ્ વિનં પર્વ ત્યીગૂં' (ય) જે કારણથી સર્વત્ર અવસાનમ) હું મારું, હું જિવાડું, હું દુઃખી કરું, હું સુખી કરું, હું દેવ, હું મનુષ્ય' ઇત્યાદિ છે જે મિથ્યાત્વરૂપ અસંખ્યાત લોકમાત્ર પરિણામ (વિનં જીવ ત્યાનં) તે સમસ્ત પરિણામ હેય છે. કેવા છે પરિણામ ? “નિનૈ: ૩ પરમેશ્વર કેવળજ્ઞાને બિરાજમાન, તેમણે એવા કહ્યા છે. “ત મિથ્યાત્વભાવનો થયો છે ત્યાગ, તેને “પહું એમ માનું છું કે “નિરિવર્તઃ પિ વ્યવહાર: ત્યાનિત: ' (નિશ્વિત્ર: પિ) જેટલો છે સત્યરૂપ અથવા અસત્યરૂપ (વ્યવહાર:) વ્યવહાર અર્થાતુ શુદ્ધસ્વરૂપમાત્રથી વિપરીત જેટલા મન-વચન-કાયાના વિકલ્પો તે બધા (ત્યાનિત.) સર્વ પ્રકારે છૂટ્યા છે. ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો, કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. કેવો છે વ્યવહાર ? ‘ન્યાશ્રય: (ચ) વિપરીતપણું તે જ છે (શ્રય:) અવલંબન જેનું, એવો છે. ૧૧-૧૭૩. सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैस्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः । सम्यनिश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्रि न निजे बध्नन्ति सन्तो धृतिम् ।।११-१७३ ।। સનિશ્ચયમેવ આહા...હા...! જોયું ? પરની અપેક્ષા વિનાનો “ મ્ માત્મા’ આહા.હા.! આનંદ અને જ્ઞાનસ્વરૂપ એવો સમ્યક્ નિશ્ચય એક. જેને પરની, રાગ અને વ્યવહાર રત્નત્રયની પણ અપેક્ષા નથી. આહા...હા...! સમ્યક્ છે ને ? એ તો આપણે “સમયસારની) પાંચમી ગાથામાં આવ્યું ને? વિજ્ઞાનઘન ! કુંદકુંદાચાર્ય કહે છે, દિગંબર (ધર્મ) છે એ અનાદિ સનાતન જૈનદર્શન છે. સમજાણું કાંઈ ? શ્વેતાંબર તો પછી બે હજાર વર્ષ પહેલાં એમાંથી નીકળેલા છે અને સ્થાનકવાસી તો શ્વેતાંબરમાંથી
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy