SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ કિલશામૃત ભાગ-૫ (તત્ વર્ષ) કર્મની ઉદયસામગ્રીનું કરવું તે (વિ) વાસ્તવમાં રાT:) કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે. કોઈ માનશે કે કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું, ન થઈ તો શું ? પરંતુ એમ તો નથી, અભિલાષામાત્ર પૂરો મિથ્યાત્વપરિણામ છે એમ કહે છે – ‘તુ રા સવોમમ્ અધ્યવસાયમ્ સાદુ () તે વસ્તુ એવી છે કે રામોધમયમ્ મધ્યવસાય) પરદ્રવ્યસામગ્રીમાં છે જે અભિલાષા તે કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ છે એમ (હું) ગણધરદેવે કહ્યું છે. “સ: નિયત મિથ્થોદ્દેશ: બવે (સ:) કર્મની સામગ્રીમાં રાગ (નિયતં) અવશ્ય (મિથ્યાદ્દિશઅવે) મિથ્યાષ્ટિ જીવને હોય છે, સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચયથી હોતો નથી. “સ: ર વન્યતઃ તે રાગપરિણામ કર્મબંધનું કારણ છે. તેથી ભાવાર્થ આમ છે કે મિથ્યાદૃષ્ટિ જીવ કર્મબંધ કરે છે, સમ્યગ્દષ્ટિ જીવ કરતો નથી. ૫-૧૬૭. માગશર સુદ ૫, ગુરુવાર તા. ૧૫-૧૨-૧૯૭૭. કળશ૧૬૭ પ્રવચન–૧૭૬ (“કળશટીકા ૧૬ ૮ કળશ) (અજ્ઞાનીને પોતાનું મૂળ સ્વરૂપ) દૃષ્ટિમાં આવ્યું નથી. રાગને કરવો અને રાગની અભિલાષા કરવી અને બાહ્યની સંયોગી ચીજમાં ઉલ્લસિત વીર્ય, કાંક્ષા ઉત્પન્ન કરવી એ બધા મિથ્યાષ્ટિના લક્ષણ છે. આહા..હા.! સમ્યક્દષ્ટિ પોતાના શુદ્ધ સ્વરૂપને... કહ્યું ને ? “જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ.” (નાનાતિ) “નાનાતિની વ્યાખ્યા આ (કે) “શુદ્ધ સ્વરૂપને અનુભવે.” ઈ “નાનાતિ’ આહા..હા..! શુદ્ધ સ્વરૂપ અનંત ગુણનો પિંડ પ્રભુ છે. આ..હા..! એને જે અનુભવે. આહાહા...! કેટલી શક્તિઓ છે ઈ થોડી વાત રાત્રે કરી હતી. આહાહા..! જે શુદ્ધને અનુભવને છે તો ઈ શુદ્ધ સ્વરૂપની શક્તિઓ કેટલી છે કે જે સમ્યક્રદૃષ્ટિ અનુભવે છે ? આહા...હા...! રાત્રે કહ્યું હતું ને ? પહેલાં તો એ વાત કરી હતી કે, અનંતકાળમાં જે ચાર ગતિમાં રખડ્યો એમાં અનંતો કાળ તો નિગોદમાં ગયો. એના અનંતમાં ભાગમાં કાળ સ્વર્ગમાં ગયો. એના અસંખ્યમાં ભાગમાં કાળ નરકમાં ગયો. એના અસંખ્યમાં ભાગમાં કાળ મનુષ્યમાં ગયો. આહા...હા...! આવા રખડવાના કાળમાં એણે આ આત્મા શું ચીજ છે એને જાણવાનો પ્રયત્ન કર્યો નહિ. આહા..હા....! જે કરવાનું હતું તે કર્યું નહિ. આહા..હા...! જાણવાયોગ્ય ચીજને (જાણી નહિ). કહ્યું હતું કે, જેમાં અનંત ગુણ છે. કેટલા (અનંત ગુણ)? બધી ચિચમત્કારિક વસ્તુ છે !! આ.હાહા..!
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy