________________
૧૩૦
(મન્વાન્તિા)
કલશામૃત ભાગ-૫
रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गः प्राग्बद्धं तु क्षयमुपनयन्निर्जरोज्जृम्भणेन । सम्यग्द्दष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरडंग विगाह्य । । ३०-१६२ । ।
ખંડાન્વય સહિત અર્થ :- ક્ષમ્ય દ્દષ્ટિ: જ્ઞાનં શ્રૃત્વા નટતિ” (સમ્યાદ્દષ્ટિ:) સમ્યગ્દષ્ટિ અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જીવ (જ્ઞાનું શ્રૃત્વા) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ થઈને (નત્તિ) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન ? ‘જ્ઞાતિમધ્યાન્તમુત્તું” અતીત-અનાગતવર્તમાનકાળગોચર શાશ્વત છે. શું કરીને ? નામોનાં વિાજી (TVન) જીવનું શુદ્ધસ્વરૂપ છે (ઞમોરાં) અખાડાની નાચવાની ભૂમિ, તેને વિાદ્ય) અનુભવગોચર કરીને, એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ, શા કારણથી ? સ્વયમ્ અતિસામ્' અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય જે સુખ તેને પામવાથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? નવમ્ વન્ધ રુન્ધ (નવમ્) ધારાપ્રવાહરૂપ પરિણમે છે જે જ્ઞાનાવરણાદરૂપે પુદ્ગલપિંડ એવો જે (વë) બંધ અર્થાત્ જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહ, તેને ન્યન્ મટાડતો થકો; કેમ કે નિનૈ: સ્રષ્ટામિ: સા: સાત:' (નિનૈ: ભ્રષ્ટામિ:) પોતાના જ નિઃશંકિત, નિ:કાંક્ષિત ઇત્યાદિ કહ્યા જે આઠ (અલૈન:) સમ્યક્ત્વના સહારાના ગુણ, તે-પણે (સાત:) ભાવરૂપ પરિણમ્યો છે, એવો છે. વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? તુ પ્રાવતું ર્મ ક્ષયં ઉપનયન' (તુ) બીજું કાર્ય એવું પણ થાય છે કે (પ્રાવતું) પૂર્વે બાંધેલ છે જે જ્ઞાનાવરણાદિ (વર્મ) પુદ્ગલપિંડ, તેનો (ક્ષ) મૂળથી સત્તાનાશ (ઉપનયન) કરતો થકો. શા વડે ? નિર્નરોનૃમ્ભળેન (નિર્ના) શુદ્ધ પરિણામના (ગુરૃન્મોન) પ્રગટપણા વડે. ૩૦.૧૬૨.