SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૪OO કલશાકૃત ભાગ-૪ (શાર્દૂલવિક્રીડિત) क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्। साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१०-१४२।। ખંડાન્વય સહિત અર્થ:- “પરે રૂદ્ર જ્ઞાનું જ્ઞાન | વિના પ્રાણું થમ મfપ ન દિ ક્ષમન્ત'(પરે) શુદ્ધસ્વરૂપ-અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ તે, (રૂવં જ્ઞાનં) પૂર્વે જ કહેલ છે સમસ્ત ભેદવિકલ્પથી રહિત જ્ઞાનમાત્ર વસ્તુ તેને (જ્ઞાન | વિના) શુદ્ધસ્વરૂપઅનુભવશક્તિ વિના (પ્રાણું) પ્રાપ્ત કરવાને, (થમ મ9િ) હજાર ઉપાય કરવામાં આવે તોપણ, (૧ દિ ક્ષમત્તે) નિશ્ચયથી સમર્થ થતા નથી. કેવું છે જ્ઞાનપદ? “સાક્ષાત્ મોક્ષ:” પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષસ્વરૂપ છે. વળી કેવું છે? “નિરામયપર્વ” જેટલા ઉપદ્રવ-કલેશ છે તે સર્વથી રહિત છે. વળી કેવું છે? “સ્વયં સંવેદનાન"(સ્વયં) પોતાથી (સંવેદ્યમાનં) આસ્વાદ કરવાયોગ્ય છે. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનગુણ જ્ઞાનગુણથી અનુભવયોગ્ય છે, કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. કેવો છે મિથ્યાદેષ્ટિ જીવરાશિ? “કૃમિ: વિનયન્ત” (મિ:) વિશુદ્ધ શુભોપયોગરૂપ પરિણામ, જૈનોક્ત સૂત્રોનું અધ્યયન, જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિ છે જે અનેક ક્રિયાભેદ તે વડે (વિનશ્યન્તા) બહુ આક્ષેપ (આડંબર) કરે છે તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુદ્ધ જ્ઞાન વડે થશે. કેવાં છે કરતૂત અર્થાત્ ક્રિયાભદ? “સ્વયન ઇવ ડુક્કરશે”(સ્વયમ શ્વ) સહજપણે (કુરતજૈ:) કષ્ટસાધ્ય છે. ભાવાર્થ આમ છે કે-જેટલી ક્રિયા છે તે બધી દુઃખાત્મક છે, શુદ્ધસ્વરૂપ-અનુભવની માફક સુખસ્વરૂપ નથી. વળી કેવાં છે? “મોક્ષનુર્વે:” (મોક્ષ) સકળ કર્મક્ષયથી (૩જુર્વે:) ઉન્મુખ છે અર્થાત્ તેઓ પરંપરાએ આગળ મોક્ષનું કારણ થશે એવો ભ્રમ ઊપજે છે તે જૂઠો છે. “” વળી કેવા છે મિથ્યાદેષ્ટિ જીવ? “મદાવ્રતતપોમારે વિરું મના: વિનશ્યન્ત” (મહાવ્રત) હિંસા, અનૂત, તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, (તપ:) મહા પરીષહોનું સહવું, તેના (માર) ઘણા બોજા વડે(વિર) ઘણા કાળ પર્યંત (મસા) મરીને ચૂરો થતા થકા (વિનશ્યન્તાં) ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષય તો થતો નથી. ૧૦-૧૪૨. 26 2700
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy