________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩) આહા!, મુનિરાજના મુખેથી આ વાત સાંભળીને વાંદરા ભાઈ તો બહુજ ખુશ થયા અને ભાવવિભોર થઈ ને મુનિના ચરણોમાં વંદન કરી ને આનંદથી નાચવા લાગ્યો.
પોતાના મોક્ષની વાત સાંભળીને કોને આનંદ ન આવે? વાંદરા ભાઈના આનંદનો તો પાર ન રહ્યો, તે દરેક દિવસે ઉત્તમમાં ઉત્તમ ભાવના ભાવવા લાગ્યો. જેમ કે તે કોઈ મનુષ્ય હોય... અને મોક્ષ પ્રાપ્ત કરવાનો હોય. અંતમાં તે વાંદરો મરીને મનુષ્ય થયો અને ભોગ ભૂમિ પર જન્મયો, રાજા અને રાણીના જીવ પણ ત્યાંજ જન્મયા હતા.
r
એક )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com