________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦)
* YED
જા
s
[ રાજા-રાણી પોતાના પુત્ર-મુનિઓને આહારદાન દે છે.]
વાંદરો ઝાડ ઉપર બેઠોબેઠો એ બધું જોતો હતો. એ દેખીને તેને એવી ભાવના જાગી કે જો હું મનુષ્ય હોત તો હું પણ આ રાજાની માફક મુનિઓની સેવા કરતા પણ અરેરે! હું તો પશુ છું... મને એવું ભાગ્ય ક્યાંથી.. કે મુનિને આહાર દઉં!
જુઓ, વાંદરાને પણ કેવી ઊંચી ભાવના જાગી! વાંદરો પણ જીવ છે, તેનામાં પણ આપણા જેવું જ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com