SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેડકાની વારતા (દેડકામાંથી દેવ) અઢી હજાર વર્ષ પહેલાની વાત છે. એ વખતે ભગવાન મહાવીર આ ભરતભૂમિમાં વિચરતા હતા... ને ધર્મનો ઉપદેશ દેતા હતાં. મહાવીર પ્રભુ એકવાર રાજગૃહીનગરીમાં પધાર્યા. રાજગૃહીનગરી ઘણી જ રળીયામણી. શ્રેણીકરાજા ત્યાં રાજ કરે. તે રાજા જૈનધર્મના મહાન ભક્ત. એક દિવસ માળીએ આવીને રાજાને સમાચાર આપ્યા કે નગરીમાં પ્રભુ પધાર્યા છે. શ્રેણીકરાજા તો એ સાંભળીને ખુશખુશ થઈ ગયા. માળીને ઘણું ઈનામ આપ્યું... ને નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે મહાવીર પ્રભુ પધાર્યા છે; ચાલો સહુ તેમને વંદન કરવા.. ચાલો તેમનો ઉપદેશ સાંભળવા. રાજા તો હાથી ઉપર બેસીને ભગવાનને વંદન કરવા ચાલ્યો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008254
Book TitleJain Vartao 06
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size676 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy