SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૫૩ જેમને શિર નમાવતા, –ભરતક્ષેત્રના એવા ભૂપતિ પણ પુણ્ય ખૂટતાં રત્નોથી રહિત થઈ ગયા, નગરી ને મહેલો બધું બળી ગયું, સમસ્ત પરિવારનો વિયોગ થઈ ગયો, માત્ર પ્રાણ એ જ જેનો પરિવાર રહ્યો, કોઈ દેવ પણ એમની દ્વારકાનગરીને બળતી બચાવી ન શક્યા; - એવા તે બન્ને ભાઈઓ અત્યંત શોકના ભારથી અને જીવવાની આશાથી પાંડવો પાસે જવા દક્ષિણ મથુરા તરફ ચાલ્યા. - જેમને પોતે રાજ્યમાંથી કાઢી મૂકેલા તેમના જ શરણે જવાનો વારો આવ્યો. – અરે અસાર સંસાર! તેમાં પુણ્ય-પાપના આવા વિચિત્ર ખેલ દેખીને હે જીવ! તું પુણ્યના ભરોસે બેસી ન રહીશ, શીધ્ર આત્મહિતને સાધજે. જન્મમાં કે મરણમાં, વળી સુખમાં કે દુ:ખમાં, સંસારમાં કે મોક્ષમાં, રે જીવ! તું તો એકલો. DE F હૃD) [ દ્વારકાનગરી ભસ્મીભૂત થઈ ગયા પછી શ્રીકૃષ્ણ અને બળભદ્રનું શું થયું? તેમ જ પાંડવોનું શું થયું? તે હવેની કથામાં વાંચજો.] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy