________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૮૦ : જૈનધર્મની વાર્તાઓ
· અમારાં પ્રકાશનો
પૂ. કહાન ગુરુની સ્મૃતિમાં પ્રકાશિત થતાં અમારાં બધાં પ્રકાશનો પડતર કરતાં ઓછી કિંમતે આપવામાં આવે છે; ને આ માટે શ્રી કહાન સ્મૃતિ-પ્રકાશનના મંત્રીઓ ત૨ફથી તેમ જ અન્ય મુમુક્ષુ ભાઈ-બહેનો તરફથી ઉત્સાહભર્યો સહકાર મળી રહ્યો છે. અત્યાર સુધીમાં નીચેનાં પુસ્તકો પ્રગટ થયાં છે
૧. પૂ. શ્રી કાનજીસ્વામીનાં મંગલવચનામૃત ભાગ-૧ ૨. વૈરાગ્ય-અનુપ્રેક્ષા (ભગવતીઆરાધનામાંથી ) ૩. પરમાત્મપ્રકાશ (આત્મભાવના ) ૪-૫ સુવર્ણનો સૂર્ય (વચનામૃત ભાગબીજો ) ૬. જૈનધર્મની વાર્તાઓ ભાગઃ ૧
૭. જૈનધર્મની વાર્તાઓ ભાગઃ ૨
૮. જૈનધર્મની વાર્તાઓ ભાગઃ ૩
૯. જૈનધર્મની વાર્તાઓ ભાગઃ ૪
૧૦ ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા (પ્રાચીન શાસ્ત્ર) પ્રાપ્તિસ્થાન
‘ શ્રી કહાન સ્મૃતિ-પ્રકાશન ’ સંત સાન્નિધ્ય: સોનગઢ (૩૬૪૨૫૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com