________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮] ભાઈ બહેનની ધર્મચર્ચા (એક જૈન સદગૃહસ્થના ઘરમાં સૌ ઉત્તમ સંસ્કારી હતા; તેમાં ભાઈનું નામ આનંદકુમાર અને બહેનનું નામ ધર્મવતી. આ ભાઈ–બેન બન્ને બહારની વિકથા કે સિનેમા ટી. વી. વગેરેમાં રસ લેવાને બદલે, દરરોજ રાત્રે તત્ત્વચર્ચા કરતા, તેમ જ મહાપુરુષોની ધર્મકથા કરીને આનંદ મેળવતાં. તે ભાઈ બહેન કેવી મજાની ચર્ચા કરતા હતા, તેનો નમૂનો અહીં આપ્યો છે. તમે પણ તમારા ભાઈ બેન સાથે ધર્મચર્ચા કરતા જ હશો. ન કરતા હો તો હવે જરૂર કરજો. ધર્મચર્ચા માટે અત્યારનું મુહૂર્ત ઘણું સારું છે. )
આ
જ
*
TNI
--
ધર્મવતીબેન કહે: ભાઈ, અનંતકાળે આપણને આ
મનુષ્ય-અવતાર મળ્યો; તો હવે આ જીવનમાં શું કરવા જેવું છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com