________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] ચોરાસી લાખના ચક્કરમાંથી છૂટીને મોક્ષનગરીમાં પ્રવેશવાનો અવસર
મોક્ષ , તગરી
અરે જીવ! અનંતકાળના પરિભ્રમણમાં ચાર ગતિમાં અવતાર કરી કરીને મહા દુઃખો તે ભોગવ્યાં; એમાં માંડ-માંડ મનુષ્ય થયો, ને ૮૪ ના ચક્કરમાંથી બહાર નીકળવાનો અવસર હાથમાં આવ્યો; અત્યારે બેદરકાર થઈને બીજે કાળ ગુમાવીશ તો હે ભાઈ ! આંધળાની જેમ તું અવસર ચૂકી જઈશ.
- એક અંધ મનુષ્યને શિવનગરીમાં પ્રવેશવું હતું, નગરીના ગઢને એક જ દરવાજો હતો. કોઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com