________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૭
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ગતિ કહે છે. ૩૬) પ્ર. ગતિના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ. ૩૬૧ પ્ર. ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. આત્માના લિંગને (ચિતને) ઈન્દ્રિય કહે છે. ૩૬૨ પ્ર. ઇન્દ્રિયના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. ૩૬૩ પ્ર. દ્રવ્યેન્દ્રિય કોને કહે છે?
ઉ. નિવૃત્તિ અને ઉપકરણને દ્રવ્યેન્દ્રિય કહે છે. ૩૬૪ પ્ર. નિવૃત્તિ કોને કહે છે?
ઉ. પ્રદેશોની રચનાવિશેષને નિવૃત્તિ કહે છે. ૩૬૫ પ્ર. નિવૃત્તિના કેટલા ભેદ છે?
ઉ. બે છે. બાહ્ય નિવૃત્તિ અને આત્યંતર નિવૃત્તિ. ૩૬૬ પ્ર. બાલ્પનિવૃત્તિ કોને કહે છે?
ઉ. ઇન્દ્રિયોનાં આકારરૂપ પુદ્ગલની રચનાવિશેષને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com