________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૮૫ ઉ. ૨૧ છે:- ગતિ ૪, કષાય ૪, લિંગ ૩, મિથ્યાદર્શન ૧, અજ્ઞાન ૧, અસંયમ ૧, અસિદ્ધત્વ ૧, વેશ્યા ૬, ( પીત, પદ્મ, શુક્લ, કૃષ્ણ, નીલ, કાપોત ). ૩૪૯ પ્ર. પરિણામિકભાવ કેટલા છે?
ઉ. ત્રણ છેઃ- જીવત, ભવ્યત્વ, અભવ્યત્વ. ૩૫૦ પ્ર. લેશ્યા કોને કહે છે?
ઉ. કષાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને ભાવલેશ્યા કહે છે અને શરીરના પીત, પદાદિવર્ણોને દ્રવ્યલેશ્યા કર્યું છે. ૩૫૧ પ્ર. ઉપયોગ કોને કહે છે?
ઉ. જીવના લક્ષણરૂપ ચૈતન્યાનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે. ૩૫ર પ્ર. ઉપયોગના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ- દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ. ૩૫૩ પ્ર. દર્શનોપયોગના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે:- ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com