________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૫
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૧૫૭ પ્ર. નોકષાયના કેટલા ભેદ છે?
ઉ. નવ છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ, ૧૫૮ પ્ર. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, કોને કહે છે?
ઉ. જે આત્માના સ્વરૂપાચરણચારિત્રનો ઘાત કરે તેને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ કહે છે. ૧૫૯ પ્ર. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કોને કહે છે?
ઉ. જે આત્માના દેશચારિત્રને ઘાતે, તેને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા લોભ કહે છે. ૧૬) પ્ર. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કોને કહે છે?
ઉ. જે આત્માના સકલચારિત્રને ઘાતે, તેને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કહે છે. ૧૬૧ પ્ર. સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com