________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ૧૪૯-૧૫૦
૧૮૭
૩૫૮
उ४
પર
૬૫
૧૪૬
ચેતન ચેતન્ય, ચેતના ચેતના ચૈતન્યગુણ ગતિ કરે?
| (છ). છે કારકો-દ્રવ્ય-ગુણ-પર્યાયમાંથી શું છે? છે દ્રવ્યોના નામ છમાં રૂપી કોણ, અરૂપી કોણ? છમાં ક્ષેત્રાન્તરરૂપ ક્રિયાવતી શક્તિવાળા અને
પરિણમનરૂપ ભાવવતી શક્તિવાળા કેટલા દ્રવ્ય? છયે દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણવાનું ફળ શું? છયે સામાન્ય ગુણોનું ટૂંકામાં પ્રયોજન છયે દ્રવ્યો તથા તેના ગુણ-પર્યાયોની સ્વતંત્રતાની
મર્યાદા કયા ગુણથી છે? છાયા
(જ) જગતમાં ન જણાય એવો પદાર્થ કોણ ?
ન જણાય તો શું દોષ આવે ? જગતમાં ક્ષેત્રે મોટું કોણ? જણાવવાની અને જાણવાની એમ બેઉ શક્તિ
એક સાથે શેમાં? જણાવવાની શક્તિનું નામ અને તેનો વ્યુત્પત્તિ અર્થ જડ કર્મ જીવને રાગ કરાવે છે? જડત્વ કોનો અનુજીવી ગુણ? જે નથી જાણતા તેવા દ્રવ્યો પણ સ્વત: પરિણમે છે
તેમાં ક્યો ગુણ સાબિત થયો? જે નાશ ન પામે, બીજામાં ન ભળે તે ક્યા ગુણના કારણે?
૧૨૪ ૨૮૩
૧૧૩
૩૭
૧૧૮ ૧૯૯
૩૭૭
૨૦૯
૧૪૨
૧૪૪
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com