________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्रीमद्देवनन्द्यपरनामपूज्यपादस्वामिविरचितः
इष्टोपदेश:
[श्री पण्डित-आशाधर विनिर्मितसंस्कृतटीकासहितश्व]
टीकाकारस्य मंगलाचरणम् परमात्मानमानम्य मुमुक्षुः स्वात्मसंविदे। इष्टोपदेशमाचष्टे स्वशक्तयाशाधरः स्फुटम्।।
तत्रादौ यो यद्गुणार्थी स तद्गुणोपेतं पुरुषविशेष नमस्करोतीति परमात्मगुणार्थी ग्रन्थकर्ता परमात्मानं नमस्करोति।
શ્રીમદ્ દેવનદી-અક્ષરનામ-પૂજ્યપાદસ્વામી વિરચિત
ઈબ્દોપદેશ (શ્રી પંડિત આશાવરકૃત સંસ્કૃત ટીકા સહિત)
ગુજરાતી અનુવાદ
સં. ટીકાકારનું મંગલાચરણ અર્થ:- નિજ આત્મસંવેદન માટે પરમાત્માને નમીને પોતાની શક્તિ અનુસાર મુમુક્ષુ પં. આશાધર ( ટીકાદ્વારા) ઇષ્ટોપદેશ” સ્પષ્ટ સમજાવે છે.
ટીકા - તેની (ગ્રન્થની) આદિમાં, જે જે ગુણોનો અર્થ છે તે તે ગુણોયુક્ત પુરુષવિશેષને નમસ્કાર કરે છે. તેથી પરમાત્માના ગુણોના અર્થો ગ્રન્થકર્તા (શ્રી પૂજ્યપાદસ્વામી) પરમાત્માને નમસ્કાર કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com