________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અર્પણ
પ્રવર્તક
પૂ.
ગુરુદેવશ્રી-આપે
કારણ છે અને ઇન્દ્રિયજ્ઞાન
"
છે -આવા સુક્ષ્મ, ગાઢ
હું અધ્યાત્મ
યુગ
‘ ઇન્દ્રિયજ્ઞાન જ મોહનું
જીતવાથી મોહ જીતાય
રહસ્યમય મોક્ષમાર્ગની અનેક પડખેથી
સ્પષ્ટતા કરી અને ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન છે એવી ભ્રાંતિ છોડાવી, સમ્યક્ત્તાનના સ્વરૂપની સમજણ કરાવી અમ પામર ઉપર અનંત ઉપકાર કર્યો છે. હૈ પૂ. ગુરુદેવશ્રી: આ અતિગુઢ વિષયની વિશેષ દઢતા માટે અનેક પૂર્વાચાર્યોના ગ્રંથોમાંથી આધાર લઈને સંકલન
કરેલ આ પુસ્તક આપના
હસ્તકમળમાં સાદર
અર્પણ કરીએ
છીએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com