________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૭૪
કેમ કે હું એને અનંતકાળથી જાણું છું છતાં મને આત્મઅનુભવ થતો નથી એ પ્રુફ છે. ઇન્દ્રિયજ્ઞાન એને જાણે છે. તારું જ્ઞાન એને જાણતું નથી. કેઃ પરિણામને ન જાણે ? કે ‘ નહીં ’. કેઃ પરિણામીને ન જાણે ? કે ‘ નહીં ’
તો, ફરમાવો કોને જાણે મારું જ્ઞાન? કે અપરિણામી ને જાણે ! નિષ્ક્રિયને જાણે ! સામાન્યને જાણે !વિશેષને (તો ) ન જાણે અને સામાન્ય-વિશેષ ને પણ ન જાણે !
એકલા સામાન્યને જાણતાં એને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય, ટકે તો પૂર્ણ થઈને કેવળ શાન થઈ જાય, એવી અપૂર્વ વાતો છે !
થઈ ગઈ ગાથા પૂરી. હવે એનું આ છેલ્લું એક રહ્યું-છેલ્લી ગાથા રહી. આહા! મૂઢ જીવ, આમ હોવા છતાં આહા! શિવબુદ્ધિને પામતો નથી. અને હું જાણું છું-હું જાણું છું ૫૨ને ! અરે ! ૫૨ને જાણનારો બતાવ્યો તને. હવે તો છોડ ભ્રાંતિ !
આ શરીર છે તે શરીરમાં જણાય છે કે આત્માની જ્ઞાનની પર્યાયમાં જણાય છે? જે પર્યાયનું અસ્તિત્વ છે તેમાં તે જણાય છે. ખરેખર તે (શરી૨ ) જણાતું નથી. પરંતુ ખરેખર તો એની પર્યાય જણાય છે. એ પર્યાય પણ એમાં નથી. આહાહા ! એ ચીજ તો આવતી નથી. પણ એ ચીજને જાણતો નથી. એતો જાણના૨ને જાણે છે.
(નિયમસારજી - ૧૨૦ કળશ ઉ૫૨ના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com