________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી કહાનગુરુ સત્ સાહિત્ય ગ્રંથમાળા
જ્ઞાનગોષ્ઠી
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની રાત્રિ ચર્ચામાંથી ઉપસ્થિત થયેલી
વિષયવાર પ્રશ્નોત્તરી તથા તેઓશ્રીના સહજ ઉદ્ગાર
પ્રકાશક
શ્રી કહાનગુરુ સસાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ
શ્રી દિગંબર જૈન સંઘ ૫, પંચનાથ પ્લોટ,
રાજકોટ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com