________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પંચાધ્યાયી ભાગ-૧ લો ગાથા 576 અવયાર્થ- ( જ્ઞાન વિરુત્વ:) જ્ઞાનના વિકલ્પનું નામ (નય:) નય છે, તથા (સ: વિપ પિ) એ વિકલ્પ પણ (અપરમાર્થ: અસ્તિ) પરમાર્થભૂત નથી. (યત:) કારણ કે એ જ્ઞાનવિકલ્પરૂપ નય (શુદ્ધ જ્ઞાનું મુળ તિ) શુદ્ધજ્ઞાનગુણ (2) તથા (શેય) શેય પણ (ન) નથી, (જિંતુ) પરંતુ (તદ્યોII) જ્ઞયના સંબંધથી થવાવાળા જ્ઞાનના વિકલ્પનું નામ નય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com