SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬] એમ આવે છે કે જ્યારે સ્વભાવની સન્મુખ થઈ અનુભવ કરે છે ત્યારે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી પ્રમાણ અસ્તને પામે છે નયોની લક્ષ્મી અર્થાત સ્વભાવને જાણનારી સવિકલ્પાત્મક જ્ઞાનની પર્યાય ઉદય પામતી નથી. નય અસ્ત થાય છે ત્યારે સ્વભાવિક જ્ઞાન ઉદય થાય છે. જ્યારે આત્માને સ્વભાવથી જુએ છે ત્યારે નયોના વિકલ્પ છૂટી જાય છે. કળશ-૯માં આવે છે કે उदयति न नयश्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम। किमपरमभिदध्मो धाम्नि सर्वकषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।। શ્લોકાર્થ- આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે - [ ગરિમન સર્વષે ધાનિ અનુભવમ્ ૩૫યાતે] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં [નયશ્રી. ન ૩યતિ] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, [ પ્રમાણે સ્તનું પ્રતિ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [ગપિ ] અને [ નિક્ષેપવમ્ વવવત્ યાતિ, ન વિવ:] નિક્ષેપોનો સમૂહું કયાં જતો રહે છે તે અમે જાણતા નથી [ જિમ પરમ્ મમ્મ:] આથી અધિક શું કહીએ? [āતમ્ વ ન ભાતિ] દ્વત જ પ્રતિભાસિત થતું નથી. જાણનારો જણાય છે. ને જ્યારે મને જાણનારો જણાય છે એમ આવે છે ત્યારે, “નિશ્ચયનય થી જાણનારો જણાય છે એવો વિચાર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008235
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages47
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size447 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy