________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આકાશદ્રવ્યનું લક્ષણ ]
[ પ૭ અવલોકીને (યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્ય તરીકે સમજીને) ભવ્યસમૂહ સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો*
જેમ શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિતિનું નિશ્ચયથી વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન કારણ છે તથા વ્યવહારથી અહંત-સિદ્ધાદિ પરમેષ્ઠીના ગુણોનું સ્મરણ કારણ છે, તેમ જીવ-પુગલોને સ્થિતિનું નિશ્ચયકારણ પોતાનું ઉપાદાનકારણ છે તથા વ્યવહારથી અધર્મ દ્રવ્ય કારણ છે-એવો સૂત્રાર્થ છે. ૧૮.
આકાશદ્રવ્યનું લક્ષણ
अवगासदाणजोग्गं जीवादीणं वियाण आयासं। जेण्णं लोगागासं अलोगागासमिदि दुविहं।। १९ ।। अवकाशदानयोग्यं जीवादीनां विजानीहि आकाशम्। जैनं लोकाकाशं अलोकाकाशं इति द्विविधम्।।१९।।
અન્વયાર્થ:- (નીવાડીનાં) જીવ આદિ દ્રવ્યોને (વાશીયોર્ષ) અવકાશદાન યોગ્ય (નૈનં) જિનેન્દ્ર ભગવાને દર્શાવેલું (બાવાશં) આકાશ દ્રવ્ય (વિનાનાદિ) જાણવું. આ આકાશ દ્રવ્ય (નોવેવિશ) લોકાકાશ અને (નોવેરાવાશ) અલોકાકાશ (તિ) એમ (વિનં) બે પ્રકારનું છે.
નિયમસાર ગા. ૩૦ શ્લોક ૪૧ પૃ. ૬૪-૬૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com