SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬] [દ્રવ્ય-સંગ્રહ ૨. સ્થિતિક૨ણત્વઃ- અધર્માસ્તિકાય દ્રવ્યનો સ્થિતિકરણત્વ એ વિશેષ ગુણ છે. આ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં તે ગુણ નથી. ૩. એક જ કાળે સમસ્તને નિમિત્તઃ- એક જ કાળે (ગતિપૂર્વક) સ્થિતિપરિણત સમસ્ત જીવ-પુદ્દગલોને લોક સુધી સ્થિતિનું હેતુપણું અધર્મદ્રવ્યને જણાવે છે. કારણ કેઃ (૧) કાળ અને પુદ્દગલ એકપ્રદેશી હોવાથી તેમને તે સંભવતું નથી. (૨) જીવ સમુદ્દાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યાતમાં ભાગમાત્ર હોવાથી તેને તે સંભવતું નથી. (૩) લોક અને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું નથી. (૪) અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી ધર્મદ્રવ્યને તે સંભવતું નથી. ૨ ૩ ૪. સહકા૨ી:- ગાથા ૧૭નો પા૨ા ૪ અહીં પણ લાગુ પડે છે. ૫. પ્રદેશોઃ- ગાથા. ૧૭નો પારા ૫ અહીં પણ લાગુ પડે છે. તાત્પર્ય:- (૧) ગાથા ૧૭નો પારા ૬ વાંચો. (૨) અહીં એમ આશય છે. કે-જે દ્રવ્ય ગમનનું નિમિત્ત છે, જે દ્રવ્ય સ્થિતિનું કારણ છે, વળી બીજું જે દ્રવ્ય સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે, તે બધાને સમ્યદ્રવ્યરૂપે ૧. પ્રવચનસાર ગા. ૯૫, પૃ. ૧૫૦. ૨. પ્રવચનસાર ગા. ૧૩૩-૩૪ પૃ. ૨૩૪. ૩. પંચાસ્તિકાય ગા. ૮૬ પૃ. ૧૪૪ જયસેનાચાર્ય ટીકા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy