________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્ય-સંગ્રહ
૩૮] *પર્યાય અને અપર્યાપ્ત હોય છે.
(૩) પર્યાસિનું વિવેચન
પર્યામિ એકેન્દ્રિય આહાર શરીર ઈન્દ્રિય શ્વાસ વિકસેન્દ્રિય અને ” ” ” ” અસંજ્ઞી પંચેન્દ્રિય
જીવ
સંખ્યા
ભાષા
એક અંતર્મુહૂર્તમાં પર્યામિ પૂર્ણ થાય છે. અપર્યાપક જીવ એક શ્વાસમાં ૧૮ વાર જીવનમરણ કરે છે. નીરોગી પુરુષની એકવાર નાડી ચાલવામાં જેટલો વખત લાગે તેને વ્યાસ કહે છે. ૪૮ મિનિટમાં ૩૭૭૩ શ્વાસ થાય છે.
તાત્પર્ય - આ ગાથા પણ સંસારી જીવનું સ્વરૂપ બતાવે છે. અહીં એમ સમજવું કે-પર્યાતિઓ અને પ્રાણ તે તો પુગળના પર્યાયો છે. અને તેમાં જે જ્ઞાન છે તે જીવ છે. પર્યાયો અને પ્રાણોથી ભિન્ન જે નિજ શુદ્ધાત્મતત્ત્વ તે જ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૧૨.
]
* (૧) જેવી રીતે મકાન, ઘડો, વસ્ત્રાદિ વસ્તુઓ પૂર્ણ અને અપૂર્ણ હોય છે તેવી
રીતે જીવ પર્યાય અને અપર્યાપ્ત હોય છે. (૨) આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છ પર્યામિ છે. એકેન્દ્રિય જીવને ચાર, બે ઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને પાંચ, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પર્યાતિ હોય છે. ૧. બૃ. દ્રવ્યસંગ્રહુ ગાથા ૧૨, પૃ. ૨૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com