________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧
)
વિશેષ આયેગા પીછે હો-સ્પષ્ટીકરણ બહોત આયેગા યે તો (૩૨૦) ગાથા હૈ ન બડી આહાહા! જૈન ધરમ કિસકો કહતે હૈં ઉસકી તો ખબર નહીં. જૈનધરમકી પર્યાય-ધરમ તો પર્યાય હૈ ધર્મ વીતરાગી પર્યાય હૈ ઉસકા ભી દ્રવ્ય તો કર્તા ભી નહીં, ભોક્તા ભી નહીં. આહા. હા ! સમજમેં આયા?
ધ્રુવ ચિદાનંદ! પ્રભુ!નિત્યાનંદ!નિર્વિકલ્પ!નિષ્ક્રિય! અભેદ ઐસા જો ધ્રુવસ્વભાવ- ઐસા જો જીવ, વહી જીવ, વો જીવ અપની પર્યાયમેં રાગ ઔર નિર્મળપર્યાય-દોનોં કા કર્તા નહીં, દોનોંકા ભોક્તા ભી નહીં. સમજમેં આયા?
બંધ-મોક્ષકે કારણસે શૂન્ય હૈ, ભગવાન આત્મા, નિત્યાનંદ પ્રભુ! ધ્રુવ, સત્ યે બંધને કારણ-મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ યે પરિણામસે ભી ધ્રુવ તો શૂન્ય હૈ, યે પરિણામ ધ્રુવમેં હૈ નહીં. ઔર મોક્ષકા મારગ-મોક્ષકા કારણ હૈ ન-ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, સમ્યગ્દર્શન જ્ઞાન-કેવળજ્ઞાન, અહીં તો કારણ છે, મોક્ષના કારણ સમ્યગ્દર્શનશાનચારિત્ર વીતરાગીપર્યાય-અવસ્થા-હાલત એ કારણથી ધ્રુવ શૂન્ય હૈ, યે પરિણામ ધ્રુવમેં હૈ નહીં. આહા.. હા! સમજમેં આયા?
બંધ-મોક્ષકા કારણ ઔર પરિણામ, એ કયા લિયા વળી ? બંધમોક્ષકા પરિણામ એમ. બંધ-મોક્ષકા કારણ અને આ બંધ-મોક્ષરૂપી સ્વતઃ પરિણામ. કેવળજ્ઞાનનાં પરિણામ-સિદ્ધકી પર્યાયરૂપી પરિણામ અને બંધકા પરિણામ-વર્તમાન મિથ્યાત્વ આદિ, એ પરિણામસે ધ્રુવ શૂન્ય હૈ. આ. હું.. હા.. હા ! સમજમેં આયા? એ.. સિદ્ધકી પર્યાયઅનંત કેવળજ્ઞાન-અનંત કેવળદર્શન-અનંતવીર્ય-અનંત આનંદ ઐસી જો મોક્ષની પર્યાય હૈ ઉસસે ધ્રુવ શૂન્ય હૈ. ધ્રુવમેં મોક્ષની પર્યાય હૈ નહીં આહા.. હા.. હા ! સમજમેં આયા?
ભારે વાત ભાઈ ! બંધ-મોક્ષકા કારણ ઔર બંધ-મોક્ષરૂપી પરિણામ, બેય લેના, બંધ-મોક્ષકે કારણસે ભી શુન્ય હૈ. આત્મા-ધ્રુવ બંધ ઔર મોક્ષકે પરિણામસે ભી વસ્તુ (ધ્રુવદ્રવ્ય ) શૂન્ય હૈ ઉસકા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com