________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
યુક્તિમેં સિદ્ધ કરતે હૈ દરકાર નહીં હૈ અનાદિકાલસે. (શ્રોતા: પુસ્તક તો હૈ ઉસકે પાસ) (ગુરુદેવઃ ) ખોલવાની દરકાર કયાં છે સાંભળવાવાળાને ! સમજમેં આયા?
આહા. હા! ભગવાન આત્મા! નિત્યાનંદ, શું ઈ દ્રવ્યાર્થિકનાયકા પરમભાવ-સ્વભાવ ભાવ, ઐસી ચીજ કર્તાસે રહિત ને ભોક્તાસે રહિત. કિસકા?આ બંધના કારણરૂપ પરિણામ ઉસકા કર્તા નહીં, મોક્ષકા કારણરૂપ પરિણામ ઉસકા કર્તા નહીં, એ બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ સે ભી શૂન્ય હૈ. સમજમેં આયા? ઔર બંધ ને મોક્ષકા પરિણામસે શુન્ય. વો પહેલા બંધ-મોક્ષકા કારણ કહા થા. સમજમેં આયા?
ભગવાન આત્મા, જો ઘુવચીજ હૈ જીસમેં દૃષ્ટિ દેનેસે, દૃષ્ટિકી થાપ દેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ ઐસી જો ચીજ હૈ વો ચીજ કર્તા ને ભોક્તાસે રહિત હૈ-પર્યાયકા કર્તા-ભોક્તા ભી દ્રવ્ય નહીં આહાહા ! સમજમેં આયા? (શ્રોતા ) કર્તા-ભોક્તા દ્રવ્ય શી રીતે હોય? સમજમેં આયા? અહાહા ! અપની નિર્મળ પર્યાય-મોક્ષકા માર્ગની આનંદકી પર્યાય, ઉસકા ભી એ દ્રવ્યધ્રુવ કર્તા નહીં ને ઉસકા ભોક્તા ભી નહીં. સમજમેં આયા?
હૈ કિ નહીં? સામે પાનાં દિયા હૈ, પંદરસે છપાયા હૈ રામજીભાઈને (શ્રોતાઃ) વજુભાઈએ (ગુરુદેવ ) એ તો રામજીભાઈએ કહ્યું 'તું ત્યારે ને! સમજમેં આયા? (શ્રોતાઃ કારણ પરમાત્મા) (ગુરુદેવઃ) હેં? કારણ પરમાત્મા, ઈ પણ કારણ-ફારણ લેના નહીં, કાર્યકા કારણ ઐસા આંહી નહીં લેના હૈ. સમજમેં આયા? વો તો “નિયમસાર મેં પર્યાયકા કથન હૈ ન–મોક્ષમાર્ગકા ત્યાં કારણ ને કાર્યકી બાત હૈ ન ત્યાં કારણ ને કાર્યની બાત હૈ.
કાર્યકા કારણ ધ્રુવ, ઐસા ભી લેના નહીં આંહી, સમજમેં આયા? એ. ય? (શ્રોતાઃ કથન તો થા) (ગુરુદેવ ) મોક્ષમાર્ગમેં પર્યાયકા કથન હૈ” –મોક્ષમાર્ગ ભી પર્યાય હૈ સમજમેં આયા? વહાંસે તો ઉઠાયા હૈ ત્રીજી ગાથામાં ‘મય નિયમશદ્રશ્ય' નિશ્ચય કરને લાયક હૈ પણ વો તો પર્યાયકી બાત હૈ દ્રવ્ય તો નિશ્ચયકી પર્યાયકા કર્તા હી નહીં, આ રે!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com