________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[वंशस्थ] नमोऽस्तु ते संयमबोधमूर्तये स्मरेभकुंभस्थलभेदनाय वै। विनेयपंकेजविकाशमानवे
विराजते माधवसेनसूरये।। १०८ ।। अथ सकलव्यावहारिकचारित्रतत्फलप्राप्तिप्रतिपक्षशुद्धनिश्चयनयात्मकपरमचारित्रप्रतिपादनपरायणपरमार्थप्रतिक्रमणाधिकारः कथ्यते। तत्रादौतावत् पंचरत्नस्व- रूपमुच्यते। तद्यथा
अथ पंचरत्नावतारः।
[અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્રી માધવસેન આચાર્યદેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે.]
[ શ્લોકાર્થ:-] સંયમ અને જ્ઞાનની મૂર્તિ, કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન–એવા હે વિરાજમાન (શોભાયમાન) माधवसेनसूरि ! तमने नमः॥२. हो. १०८.
હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે: હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે:
णाहं णारयभावो तिरियत्थो मणुवदेवपज्जाओ। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ।। ७७।। णाहं मग्गणठाणो णाहं गुणठाण जीवठाणो ण। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ।। ७८ ।। णाहं बालो वुड्ढो ण चेव तरूणो ण कारणं तेसि। कत्ताण हि कारइदा अणुमंता णेव कत्तीणं ।। ७९।। णाहं रागो दोसो ण चेव मोहो ण कारणं तेसि। कत्ताण हि कारइदा अणुमंता णेव कत्तीणं।। ८०।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com