________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુદેવાય નમ:
“પચખાણ જે નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે; નિત્યે કે આલોચના, તે આતમા ચારિત્ર છે.”
(સ.સાર ગાથા ૩૮૬)
ચૈતન્ય વિલાસ
“રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે.”
(નિ.સાર ગાથા-૮૩)
શ્રી કહાનગુરુના અનન્ય ભક્ત રત્ન; પ્રતિપાદનશૈલીમાં અકર્તા સ્વભાવને પ્રમુખપણે
સ્પષ્ટ ઝળકાવનાર; નિર્ભિત વ્યક્તિત્વધારી; પૂ. “ભાઈશ્રી ” લાલચંદભાઈના શુદ્ધાત્મરસોરચક પ્રવચનો.
( પ્રકાશન તથા પ્રાપ્તિ સ્થાન) શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન મુમુક્ષુ મંડળ “સ્વીટ હોમ” જીમખાના રોડ
જાગનાથ શેરી નં. ૬ રાજકોટ-(સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com