SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates છંદ ૧ ૨ ૩ ૪ ઋષભ અજિત સંભવ અભિનંદન, પ્રશ્ન ૫ ૬ ૭ સુમતિ પદમ સુપાર્શ્વ જિનરાય; ८ ૯ ૧૦ ૧૧ ચન્દ્ર પુહુપ શીતળ શ્રેયાંસ જિન, ૧૨ વાસુપૂજ્ય પૂજિત સુરરાય. ૧૩ ૧૪ ૧૫ વિમળ અનંત ધર્મ જસ ઉજ્જવલ, ૧૬ ૧૭ ૧૮ ૧૯ શાન્તિ કુંથુ અર મલ્લિ મનાય; ૨૦ ૨૧ ૨૨ ૨૩ મુનિસુવ્રત ન િમ નેમિ પાર્શ્વ પ્રભુ, ૨૪ વર્ધમાન પદ પુષ્પ ચઢાય. વિદ્યાર્થી- એમને જાણવાથી શું લાભ થાય ? શિક્ષક– એમનો ઉપદેશ સમજીને તે પ્રમાણે ચાલવાથી આપણે બધાય ભગવાન બની શકીએ છીએ. ભગવાન કોને કહે છે? તીર્થંકર કોને કહે છે? ૧. ૨. ૩. તીર્થંકર અને ભગવાનમાં શો તફાવત છે? શું દરેક ભગવાન તીર્થંકર હોય છે? ૪. તીર્થંકર કેટલા હોય છે? નામ સહિત બતાવો. ૫. શું ભગવાન પણ ચોવીસ જ હોય છે? ૬. પહેલા, પાંચમા, આઠમા, તેરમા, સોળમા, વીસમા, બાવીસમા અને ચોવીસમા તીર્થંકરના નામ બતાવો. ૭. એકથી વધારે નામ કયા કયા તીર્થંકરોનાં છે? નામ સહિત બતાવો. ૧-૨૪ ચોવીસ તીર્થંકરોનાં નામ. ૭ Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008219
Book TitleBalbodh Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1985
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size632 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy