________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
ઊછળતાં હોય તેવી અદભુત છે. સાંભળનારને જલદી ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય તેવી છે.
સીમંધર ભગવાનની વાણીની શું મહિમા થાય! આ તો ઉલ્લાસ આવતાં લખાઈ જાય છે. અગણિત અનંત સ્વભાવો અને અગણિત અનેક અનેરા વાચકોથી ભરપૂર, અનંત ગંભીરતાથી ભરેલી વાણીની શું વાત થાય ! ભગવાનની વાણી એકાક્ષરી હોવા છતાં અનંત પડખાંઓથી ભરપૂર હોય છે.
સમવસરણમાં સીમંધર ભગવાનનાં દર્શન થતાં બહુ ઉલ્લાસ આવે છે, વંદન થઈ જાય છે.
ગણધરદેવ અને મુનિરાજો યાદ આવે છે ને હૃદય નમી પડ
દેવલોકમાં રત્ન જડિત શાથતાં શાસ્ત્રો છે, જેમાં રત્ન જડિત અક્ષરો છે. મોટાં મોટાં રત્ન જડિત શાસ્ત્રો છે, તેમાં ચૌદે બહ્માંડના સ્વરૂપનું વર્ણન છે. જેમાં
સત સોહામણું અખંડ વિશ્વ, સ્વાધીન સુખકારી તત્ત્વ, સમ્યકરૂપે પરિણમેલી દષ્ટિ, દ્રવ્યનું સામર્થ્ય, ગુણસાગર ચૈતન્ય આત્મા, આનંદસ્વરૂપી આત્મા, ચૈતન્યસૂર્યનો પ્રકાશ, -વગેરે વાતોનું સ્વરૂપ રહસ્યથી ભરપૂર વિસ્તારથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk