________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
૬૫
પછી તીર્થંકરપણું થશે તેમ ભવની સીધી સંધિ સાવ સ્પષ્ટપણે સ્મરણમાં આવે છે. સર્વ ઠેકાણે પૂજ્ય ગુરુદેવનો જ પરમ પ્રતાપ વર્તી રહ્યો છે. પરમપ્રતાપી પરમ ઉપકારી કૃપાળુ ગુરુદેવને
વારંવાર નમસ્કાર
૨૦૦૪, ચૈત્ર વદ છઠપૂજ્ય કહાન ગુરુદેવ જંબુદ્વીપના કોઈપણ ક્ષેત્રમાં તીર્થંકરદેવના ઘેર જન્મશે તેમ સ્મરણમાં આવ્યું હતું.
(આ વિષે અંદર રહેવાની ભાવના છે.)
અંતરમાં આ બધી વાતો ઘોળાતી હોય છે તેથી લખાઈ જાય છે.
*
*
ભાવી તીર્થંકર ભગવંતને પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર જીવન-આધાર દિવ્યજ્ઞાનધારી પરમ કૃપાળુ કહાનગુરુદેવને
આ પામર દાસના પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર ૨૦૧૪, પરમ કૃપાળુ કહાન ગુરુદેવ પૂર્વભવે મહાવિદેહક્ષેત્રમાં ફતેહમંદ નામના તેજસ્વી રાજકુમાર હતા. ત્યાં શ્રી સીમંધર ભગવાનની વાણીમાં એમ આવ્યું હતું કે આ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk