________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
ખાય તેવડું સ્મરણમાં આવે છે.
૫૫
આ લખાણ, જેમ આવ્યું છે તેમ, મધ્યસ્થતાથી લખાયું છે.
શ્રી વીતરાગાય નમઃ
પરમ કૃપાળુ સદ્દગુરુદેવને નમસ્કાર
**
મહા સુદ બારશે આવેલું સ્મરણ
બળદના ભવ પહેલાંના ભવે હું ઘોડે સવાર થઈને કયાંક જતો હતો, રસ્તામાં-જંગલમાં-કોકે મને મારી નાખ્યો, ત્યાંથી મરીને બળદ થયો તેમ સહજ સ્મરણ આવે છે.
૧૯૯૪, ફાગણ વદ અમાસ
રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થશે તેવું સહજ સ્મરણ ફરી ફરી આવ્યા કરે છે અને પૂજ્ય કૃપાળુ સદ્દગુરુદેવ પ્રત્યે-જગતઉદ્ધારક પ્રત્યે-બહુ મહત્તા આવે છે.
ૐ નમઃ ૫૨મપુરુષોને નમસ્કાર
ચૈત્ર વદી સાતમ ને ગુરુવાર, ૧૯૯૪ લખાયેલું
શ્રી કુંદકુંદાચાર્ય મહાવિદેહક્ષેત્રમાં કુંડલપુરમાં પધાર્યા ત્યારે નૌવલપુરથી દીપોહમંદ રાજા–તેમની મોટી સેના સહિત-તેમનાં રાણી એટલે ફતેહકુમારની માતા, (કૃપાળુ ગુરુદેવનો આત્મા) ફતેહકુમાર, તેમની રાણીઓ વગેરે કુટુંબ, રથ, બીજી જાતનું કાંઈક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk