SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જાતિસ્મરણજ્ઞાન આજે પોષ વદ આઠમ, સાડા દશથી અગિયારે આવેલું સ્મરણ શ્રી કુંદકુંદાચાર્યના પગને, ફળાદિ વહોરાવ્યાં તે ટાઈમે, સુગંધી પાણી, પુષ્પ વગેરે ઊંચી ચીજો-કુંકુ જેવું કાંઈક હતું વગેરે ચીજો-થી પૂજવામાં આવ્યા હોય તેમ બરાબર સ્મરણ આવે છે. ફળાદિનો થાળ હતો તે રત્નજડિત જેવો હોય તેમ યાદ આવે છે. આ બધું બરાબર સ્મરણ સહજ આવ્યું તેમ લખ્યું છે. ભરતક્ષેત્રમાંથી મહાવિદેહક્ષેત્રમાં જઈને શ્રી સીમંધર પ્રભુનાં દર્શન કરનાર ૫૨મ યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યને ૫૨મ ભક્તિથી નમસ્કાર, વાંરવાર નમસ્કાર. ** ૫૨મ-પુરુષોને નમસ્કાર ૧૯૯૪, પોષ વદી તેરશ ૫૧ શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં કુંડલપુરમાં પધાર્યા ત્યારે ઓચ્છવને લઈને ભક્તિનો પ્રકાર બહુ જ દેખાય છે. કુંડલપુરમાં શ્રી કુંદકુંદાચાર્ય પધાર્યા ત્યારે ફતેહમંદકુમાર પણ ત્યાં આવેલ હતા, બહુમાનથી ઉલ્લાસ-પૂર્વક શ્રી કુંદકુંદાચાર્ય પ્રત્યે હાથ જોડતા ઊભેલા જોયા. Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy