________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવનપરિચય
આ વિભાગમાં, વિ. સં. ૨૦૪)માં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ૭૧મી જન્મજયંતી પ્રસંગે રક્ષાબંધન પર્વદિને આયોજિત-ક્વાન-એક્સપ્રેસ” સ્પેશિયલ ટ્રેઇન દ્વારા પૂજ્ય ભગવતીમાતા બહેનશ્રી સાથે તેમના જન્મધામની યાત્રાના શુભાવસરે બહેનશ્રીના વડીલ બંધુ આદરણીય
વિદ્વદ્રત્ન પં. શ્રી હિંમતલાલ જે. શાહ દ્વારા પ્રસ્તુત સંક્ષિપ્ત જીવનપરિચય આપવામાં આવ્યો છે. આમાં વર્ણિત બહેનશ્રીની બાલ્યાવસ્થાના-સાધના-અવસ્થાના
મધુર સંસ્મરણોને, પોતાના જીવનમાં આત્મહિતનું નિમિત્ત થાય એ રીતે, ઉપયોગી બનાવવા મુમુક્ષુઓને
ભલામણ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk