________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સમતા અલૌકિક છે. .. સ્ત્રીનો દેહ આવી ગયો છે. પણ અંતરમાં અતીન્દ્રિય આનંદની લહેરમાં પડયાં છે; એમાંથી વાણી નીકળી છે.-આ, એમની વાણીનું પ્રમાણપણું છે.
બેન અલૌકિક ચીજ છે; દેહથી ભિન્ન અને રાગથી ભિન્ન આત્માને અનુભવે છે. એને (બારમાં) મજા પડતી નથી. એ તો અતીન્દ્રિય આનંદમાં લહેર કરે છે.
* *
(સં. ૨૦૩૦) ( શ્રાવણ વદ ૧૪ના દિને પંડિત શ્રી હિંમતભાઈના ઘરે આહાર કરવા પધાર્યા ત્યારે- )
પૂજ્ય ગુરુદેવઃ- “ હિંમતભાઈ ! જાઓને, લોકોને કેટલા ભાવ છે બેન ઉપર ! બીજના ટાણે કેટલું બધું માણસ આવ્યું ' તું!
પૂ. બહેનશ્રી (અતિ નરમાશથી) :- સાહેબ! મારે તો આત્માનું કરવું છે. એ તો બધી ઉપાધિ લાગે છે.
પૂજ્ય ગુરુદેવઃ- બેનબા! તમારે શું છે? તમારે તો બધું જોયા કરવું. મારા હિસાબે તો હજી ઓછું થાય છે. તમારા માટે તો લોકો જેટલું કરે તેટલું થોડું છે.
* * (સં. ૨૦૩૩) એક સ્ત્રીનો દેહ આવી ગયો. નહિતર (બેન) દૂર એક ક્ષણ ન રહે. . કેટલીક શબ્દની શૈલી તો એમના ઘરની,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk