________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
પરમાત્માનાં દર્શન થશે. ત્યાંથી બહાર આવવું તને ગમશે જ નહિ. ૨૪૯.
મુનિઓને અંતરમાં પગલે પગલે-પુરુષાર્થની પર્યાયે પર્યાય-પવિત્રતા ઝરે છે. ૨૫૦.
દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજાં સાધનોની રાહ જોવી ન પડે. ૨૫૧.
ભેદજ્ઞાનના લક્ષે વિકલ્પાત્મક ભૂમિકામાં આગમનું ચિંતવન મુખ્ય રાખજે. વિશેષ શાસ્ત્રજ્ઞાન માર્ગની ચૌદિશા સૂઝવાનું કારણ બને છે, તે સત્-માર્ગને સુગમ કરે છે. પર.
આત્માને ત્રણ કાળની પ્રતીતિ કરવા માટે “હું ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છું, ભવિષ્યમાં શુદ્ધ રહીશ” –એવા વિકલ્પ કરવા પડતા નથી, પણ વર્તમાન એક સમયની પ્રતીતિમાં ત્રણે કાળની પ્રતીતિ સમાઈ જાય છે-આવી જાય છે. રપ૩.
જીવને જેમ પોતામાં થતાં સુખદુ:ખનું વેદના થાય
Please inform us of any errors on rajesh@atmadharma.com