________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XX
આત્મજ્યોતિ
બતાવ્યો છે.
નેપોલિયન કહેતો કે મારી ડાયરીમાં અશક્ય શબ્દ નથી તેમ આપની જીવન ડાયરીમાં...હું કરનાર છું તેવું દ્રવ્ય વચન અને ભાવવચન અશક્ય દેખાય છે. જગતના જીવોનું સૌભાગ્ય છે કે-આ ગાથાની વિષય વસ્તુ અસીમપણે અમૃત રસનું આસ્વાદન કરાવી રહી છે.
“મને હવે સાગરને પી જવાની પ્યાસ જાગી છે, નિજ આતમ રસને પી જવાની લગન લાગી છે, બે-ચાર છાંટાથી છીપે એવી નથી મારી તરસ;
તારે વરસવું હોય તો (કહાનલાલ) મન મૂકીને વરસ.” નિજ પદ વિહારી ચૈતન્ય શ્રેયસ ધારી..
નિજ સુખ રાશીભવથી ઉદાસી તેવા પૂ.ભાઈશ્રી લાલચંદભાઈ જયવંત વર્તો... જયવંત વર્તો...!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com