________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* અર્પણ *
YO
આત્મ શાંતિચાહક મુમુક્ષુઓને.
SO
*
સંસારનાં મહા દુ:ખોથી સંતપ્ત થઈને જેમને આનંદની તરસ લાગી છે, જેઓ ૫૨મ આનંદના પિપાસુ થયા છે
એવા જીવોને માટે
વીતરાગી સંતોએ શાસ્ત્રદ્વારા
વીતરાગી ચૈતન્યસુખની
પરબ માંડી છે.
હૈ મુમુક્ષુઓ !
SO
શાંતરસના પરબ જેવા આ શાસ્ત્ર દ્વારા અત્યંત શાંતચિત્તપૂર્વક ‘ આત્મભાવના ’ કરીને તમે ચૈતન્યના વીતરાગી શાંતરસનું પાન કરો; તમારું સંતપ્તહૃદય પરમ શાંત થશે, અને તમને સમાધિ-સુખ પ્રાપ્ત થશે.
- હિર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
–