________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ )
આ પ્રકારે આ લિંગ પાહુડ ગ્રંથ પૂર્ણ કર્યો. તેનો સંક્ષેપ આ પ્રમાણે છે કે, આ પંચમકાળમાં જિનલિંગ ધારણ કરીને ફરી દુષ્કાળના નિમિત્તથી ભ્રષ્ટ થયા, વેષ બગાડી દીધો તે અર્ધફાલક કહેવાયા. તેમાંથી પછી શ્વેતામ્બર થયા, તેમાંથી યાપનીય થયા, ઇત્યાદિ થઈને શિથિલઆચારને પુષ્ટ કરી શાસ્ત્રો રચી સ્વચ્છંદી બની ગયા. તેમાંથી કેટલાય બિલકુલ નિંધ પ્રવૃત્તિ કરવા લાગ્યા. તેમનો નિષેધ કરવા માટે તથા બધાને સત્ય ઉપદેશ આપવા માટે આ ગ્રંથ છે. આ ગ્રંથને સમજીને શ્રદ્ધાન કરવું. આ પ્રકારે નિંઘ આચરણવાળાને સાધુ-મોક્ષમાર્ગી ન માનવા, તેમની વંદના અને પૂજા ન કરવી એ ઉપદેશ છે.
છપ્પય
લિંગ મુનીકો ધારિ પાપ જો ભાવ બિગાડે વહુ નિંદાકું પાય આપકો અહિત વિારૈ
તારૂં પૂજૈ થુવૈ વંદના વે ભીતૈસે હોઈ સાથિ
કરે જુ કોઈ દુરગતિકું લેઈ ।।
ઈસસે જે સાંચે મુનિ ભયે ભાવ શુદ્ધિમઁ થિર રહે।
તિનિ ઉપદેશ્યા મારગ લગે તે સાંચે જ્ઞાની કહે।।૧।।
દોહા
આંતર બાહ્ય જુ શુદ્ધ જિનમુદ્રાયૂં ધારિ ભયે સિદ્ધ આનંદમય બંદૂક જોગ સંવારિ।।૨।।
ઈતિ શ્રી કુન્દકુન્તાચાર્ય સ્વામી વિરચિત
શ્રી લિંગપાહુડ શાસ્ત્રની જયપુર નિવાસી પંડિત જયચંદ્રજી છાબડા કૃત દેશભાષામય વચનિકા સમાપ્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૩૩૧