________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૩
ચારિત્ર પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
દોહા વીતરાગ સર્વજ્ઞ જિન વંદું મન વચ કાયા ચારિત ધર્મ વખાનિયો સાંચો મોક્ષ ઉપાયના ૧ાા કુન્દકુન્દ મુનિરાજ કૃત ચારિત પાહુડ ગ્રથી પ્રાકૃત ગાથાબંધકી કરૂં વચનિકા પંથ મારા
આ પ્રમાણે મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી હવે પ્રાકૃતગાથાબદ્ધ ચારિત્ર પાહુડની દેશભાષામય વચનિકા લખીએ છીએ. ત્યાં શ્રી કુન્દુકુન્દાચાર્ય પ્રથમ જ મંગલ માટે ઇષ્ટદેવને નમસ્કાર કરી ચારિત્ર પાહુડ કહેવાની પ્રતિજ્ઞા કરે છે :
सव्वण्हु सव्वदंसी णिम्मोहा वीयराय परमेट्ठी। वंदित्तु तिजगवंदा अरहंता भव्वजीवेहिं ।।१।। णाणं दंसण सम्मं चारित्तं सोहिकारणं तेसिं। मोक्खाराहणहेउं चारित्तं पाहुडं वोच्छे ॥२।। युग्मम्। सर्वज्ञान् सर्वदर्शिनः निर्मोहान् वीतरागान् परमेष्ठिनः। वंदित्वा त्रिजगद्वंदितान् अर्हतः भव्यजीवैः ।।१।। ज्ञानं दर्शनं सम्यक् चारित्रं शुद्धिकारणं तेषाम्। मोक्षाराधनहेतुं चारित्रं प्राभृतं वक्ष्ये ॥२।। युग्मम्।
સર્વજ્ઞ છે, પરમેષ્ઠી છે, નિર્મોહ ને વીતરાગ છે, તે ત્રિજ્ઞવંદિત, ભવ્યપૂજિત અતોને વંદીને; ૧ ભાખીશ હું ચારિત્રપ્રાભૂત મોક્ષને આરાધવા, જે હેતુ છે સુજ્ઞાન-દંગ-ચારિત્ર કેરી શુદ્ધિમાં. ૨
અર્થ:- આચાર્ય કહે છે કે, હું અરિહંત પરમેષ્ઠીને નમસ્કાર કરી ચારિત્ર પાહુડ કહીશ. અરિહંત પરમેષ્ઠી કેવા છે? “અરહંત' એવા પ્રાકૃત અક્ષરની અપેક્ષાથી તો એવો અર્થ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com