________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૮) માટે સાધક નિગ્રંથ મુનિ અપ્રતિહત દર્શન-જ્ઞાનચારિત્ર મોક્ષમાર્ગમાં વર્તે, આત્માની આવી અપૂર્વ સ્થિરતા ઉત્કૃષ્ટ સાધકદશા કયારે આવશે એવી ભાવના ભાવી છે.
“સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને ” ઉદયની સૂક્ષ્મ સંધિને પ્રજ્ઞા વર્ડ સ્થિરતાથી છેદી, અકષાયલક્ષે વિચરવાની ભાવના પ્રગટ કરી છે, અને તેથી કહ્યું કે વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો કોઈ જિનેશ્વર મહાન પુરુષ મળે અથવા મુનિવર સત્પુરુષનો જોગ પ્રાપ્ત થાય તો તેની પાછળ ચાલી નીકળીએ, એવો અપૂર્વ અવસર કયારે આવશે ? બાહ્ય અને અત્યંતર કર્મકલંક ટાળી આત્મસ્વરૂપની સ્થિરતા કરું એવી સાધકદશાની આ અપૂર્વ ભાવના છે. ૬.
(તા. ર-૧ર-૩૯) ક્રોધપ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા,
માનપ્રત્યે તો દીનપણાનું માન જો; માયાપ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.
અપૂર્વ તા ૭ ા જેની રુચિ હોય તેની ભાવના ભવાય, આત્મા કાંઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com